તાણ-આંચકી ઉપડતાં પાણીમાં પડી જવાથી બનેલો બનાવ
લાલપુર તાલુકાના મુરીલા ગામમાં રહેતી એક પરણીતા બે દિવસ પહેલા નદીએ કપડાં ધોવા ગઈ હતી. જયાં તાણ આંચકીના કારણે પાણીમાં પડી જતા મૃત્યુ નિપજયુ હતું.
લાલપુર તાલુકાના મુરીલા ગામમાં રહેતી રૂડીબેન જેઠાભાઈ ધ્રાંગીયા નામની ૩૩ વર્ષની યુવતી જુની વાય તેમજ તાણ આંચકીની બીમારીથી પીડાતી હતી. દરમિયાન તા. ૧૩ના રોજ કપડાં ધોવા માટે મુરીલા ગામની નદીએ ગઈ હતી, જ્યાં તેણીને અચાનક તાણ આંચકી ઉપડતાં અકસ્માતે નદીના પાણીમાં પડી જતા ડૂબી જવાથી તેણીનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના પતિ જેઠાભાઈ પાંચાભાઇ ધ્રાંગીયાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉજવણી
May 30, 2025 10:53 AMક્રિષ્ના પાર્કમાં બિલાડીના બચ્ચાની બાબતમાં બબાલ
May 30, 2025 10:52 AMભારતમાં 85.5 ટકા પરિવારો પાસે ઓછામાં ઓછો એક સ્માર્ટફોન: સર્વે
May 30, 2025 10:50 AMટેલીગ્રામ એઆઈ ફીચર માટે રૂ. 2568 કરોડની ડીલ કરશે: મસ્કે પ્રશ્નો ઉઠાવ્યા
May 30, 2025 10:42 AMરાહુલ પીએમ હોત તો પીઓકે પાછું મેળવી લીધું હોતઃ તેલંગાણાના સીએમ
May 30, 2025 10:38 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech