જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા ના. પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન તથા સુચના મુજબ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઇ એન.બી. ડાભી તથા પીએસઆઇ વી.એ. પરમાર દ્વારા તેરા તુજકો અર્પત કાર્યક્રમ અંતર્ગત કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગુમ/ચોરીની અરજીઓની સીઇઆર પોર્ટલની મદદથી ખોવાયેલ મોબાઇલ શોધી અરજદાર ભૌતીકભાઇ હિરાણી અને આરીફભાઇ મુદ્રાક તથા મિલનભાઇ હિરપરાને મોબાઇલ પરત આપવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં મહેસુલી અધિકારીઓની બેઠક યોજાઈ
April 16, 2025 05:35 PMનેહરૂ યુવા કેન્દ્રનું કાર્યાલય બેડેશ્વર સરકારી કોલોની ખાતે સ્થળાંતરીત કરાયું
April 16, 2025 05:18 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech