પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નંબર ૨૨૯૬૯/ ૨૨૯૭૦ ઓખા- બનારસ-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસના સ્ટોપેજમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેન બીજી સૂચના ન આવે ત્યાં સુધી કાનપુર સેન્ટ્રલ રેલવે સ્ટેશનને બદલે તેની અગાઉના ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર ઉભી રહેશે. જેમાં ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખા- બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ૩૧ જુલાઈ, ૨૦૨૫થી આગામી સૂચના સુધી કાનપુર સેન્ટ્રલને બદલે ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર ઉભી રહેશે.
આ ટ્રેનનો ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય ૧૯.૨૦/૧૯.૨૫ વાગ્યાનો રહેશે.એવી જ રીતે ટ્રેન નંબર ૨૨૯૭૦ બનારસ- ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ ૨૬ જુલાઈ, ૨૦૨૫થી આગામી સૂચના સુધી કાનપુર સેન્ટ્રલને બદલે ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનનો ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય ૦૩.૨૫/૦૩.૩૦ વાગ્યાનો રહેશે. આ ટ્રેનના આગમન/ પ્રસ્થાનના સમય, કોચ કમ્પોઝિશન, સ્ટોપેજ વગેરેમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
22મી જુલાઈની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન રદ
ઉત્તર રેલ્વેના દિલ્હી સરાય રોહિલ્લા સ્ટેશન ખાતે એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક હોવાને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૨૨. ૦૭. ૨૦૨૫ની ટ્રેન નં. ૨૦૯૩૭ પોરબંદર- દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજિ પંચાયતની ટાણા બેઠકના કોંગ્રેસના સદસ્યના પોલીસ પુત્રએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
May 31, 2025 03:48 PMતળાજાના હબુકવડગામના બાઈક સવારનું માર્ગ અકસ્માતમા મોત
May 31, 2025 03:44 PMપોલીસ પુત્રની હત્યારાઓને ઘટના સ્થળે રી-ક્ધસ્ટ્રક્શન માટે લઈ જવાયા
May 31, 2025 03:42 PMકનીવાવ ગામે બેવડી હત્યાના આરોપી અમિતે પોલીસ સમક્ષ રિક્ધટ્રક્શન કર્યું
May 31, 2025 03:40 PMસાંજે સિદસરમાં અડધો કલાક અંધારપટ્ટ
May 31, 2025 03:38 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech