જામનગરના પંચકોશી-બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ‘‘તેરા તુજકો અર્પણ’’ અભિયાન હાથ ધરીને ત્રણ આસામીઓના ખોવાયેલા મોબાઈલ ફોન શોધી આપીને પરત કરવાનું સફળ કામ કર્યું છે. લાલપુર વિભાગના પોલીસ અધીક્ષક પ્રતીભાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે.રાઠોડ દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સીઈઆર પોર્ટલની મદદથી પોલીસે ખોવાયેલા મોબાઈલ શોધી કાઢ્યા હતા, અને અરજદારોને પરત કયર્િ હતા. અત્યાર સુધીમાં ત્રણ અરજદારોને તેમના ખોવાયેલા મોબાઈલ પરત મળ્યા છે. જેમાં સુરેશ શીવપ્રસાદ કુમાર, ટેકસિંધ ખડકસિંઘ અને સંજયભાઈ ડાયાભાઈ નનેરાના મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. એ ત્રણેય મોબાઈલ ફોન શોધીને પરત કરી આપ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech