રાજકોટ મહાનગરપાલિકા દ્રારા જન્માષ્ટ્રમીના તહેવાર નિમિત્તે શહેરના તમામ સર્કલને લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવશે તેમજ કિર્તીદાન ગઢવીનો લોક ડાયરો અને ધીભાઈ સરવૈયા દ્રારા હસાયરો રજૂ કરાશે.
વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, આગામી જન્માષ્ટ્રમી તહેવાર તેમજ શ્રાવણ માસ નિમિતે રાજકોટ શહેરમાં હર હર મહાદેવ શિવ આરાધના તેમજ લોકડાયરો યોજવામાં આવશે. આ લોક ડાયરામાં લોક સાહિત્યકાર કિર્તિદાન ગઢવી અને લોક હાસ્ય કલાકાર ધીભાઇ સરવૈયા દ્રારા આ કાર્યક્રમને યાદગાર બનાવવામાં આવશે. આ કાર્યક્રમની રોનક વધારવા માટે શહેરના તમામ મુખ્ય સર્કલને લાઇટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શહેરીજનોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવાયું છે. લોકડાયરાનું સ્થળ હવે પછી જાહેર કરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMઉગલવાણ ગામે યુવાનનો વ્યાજખોરના ત્રાસથી મરવા મજબુર બની આપઘાત
June 06, 2025 03:26 PMભાવનગરના યુવાન સાથે મુંબઈ, પટના અને અમરેલીના શખ્સોએ કરી ઠગાઈ
June 06, 2025 03:24 PMનશો કરી ડમ્પરના પાછલા ટાયર પાસે સુઈ ગયેલો યુવાન ડમ્પર રિવર્સ આવતા ચગદાયો
June 06, 2025 03:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech