જામજોધપુર લાલપુરના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા ગત તા.21-5-2024ના રોજ કલેકટરને પત્ર લખી ગામડાઓમાં પડતી પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે તાત્કાલિક ધોરણે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેઠક યોજવા રજુઆત કરવામાં આવી હતી જે અનુસંધાને કલેકટર જામનગર દ્વારા તાત્કાલિક પગલા લઇ આગામી સોમવારે તા.27-5-2024ના રોજ પાણી પુરવઠાના અધિકારીઓ સાથે તાકીદે બેઠક બોલાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આચારસંહિતાના કારણે પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહી શકશે નહિં.
વધુમાં હેમંત ખવા દ્વારા જામજોધપુર લાલપુર તાલુકાના ગામડાઓના તમામ સરપંચઓને પત્ર લખી જે ગામોમાં પીવાના પાણીની સમસ્યા હોયતેઓએ સાદી અરજી અથવા ગ્રામ પંચાયતના લેટર પેડ પર અરજી લખી તાલુકા વિકાસ અધિકારી અથવા તાલુકા લેવલે પાણી પુરવઠા વિભાગમાં તા.24-5-2024ને શુક્રવાર સુધીમાં અરજી કરવા માટે સુચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પાસે પ્રેમિકાના પતિની જીપ ચડાવીને કરપીણ હત્યા
April 07, 2025 01:22 PMજામનગરમાં આકરો તાપ: ૩૯ ડીગ્રી તાપમાન
April 07, 2025 01:19 PMજામનગર પંથકમાં માતા-પુત્ર સહિત ચાર વ્યક્તિઓ ગુમ
April 07, 2025 01:05 PMદ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશને રામ-લલ્લાના શણગાર કરાયા
April 07, 2025 01:03 PMજાણો નિષ્ણાતો કઈ કઈ વસ્તુઓમાં મીઠું નાખીને ખાવાની ના પાડે છે
April 07, 2025 12:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech