આજે તા.૨૩ ડિસેમ્બરે વિશ્વ કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જગતના તાત ગણાતા ખેડૂતની સ્થિતિ હજી લગભગ અગાઉના વર્ષોની જેવી જ છે.જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે છે.ખેડૂતોને હજી પણ તેમની મોટાભાગની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળતા નથી.ખાસ કરીને નાનો ખેડૂત તો બાપડો જ રહયો છે.આજે વિશ્વ ખેડૂત દિવસ નિમિત્તે અનેક કાર્યક્રમો યોજી ઉજવણી કરાશે.પરંતુ ખેડૂતોને આવા તાયફાને બદલે તેમની નીપજના યોગ્ય ભાવ મળે તેટલી જ અપેક્ષા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાણો : કયા ફળ અને શાકભાજીને એકસાથે સ્ટોર ન કરવા જોઈએ?
April 17, 2025 01:12 PMજી.જી. હોસ્પીટલની બોયઝ હોસ્ટેલમાંથી આઇપેડ-સ્માર્ટવોચની ચોરી
April 17, 2025 01:12 PMકાલાવડમાં હાર્ટએટેકથી પ્રૌઢનું મૃત્યુ
April 17, 2025 01:08 PMજામનગરના પાણાખાણમાં તિનપતીના અખાડામાંથી સાત શખ્સો સપડાયા
April 17, 2025 01:07 PMજામનગરમાં ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ગરમીથી રાહત
April 17, 2025 01:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech