આજે તા.૨૩ ડિસેમ્બરે વિશ્વ કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જગતના તાત ગણાતા ખેડૂતની સ્થિતિ હજી લગભગ અગાઉના વર્ષોની જેવી જ છે.જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે છે.ખેડૂતોને હજી પણ તેમની મોટાભાગની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળતા નથી.ખાસ કરીને નાનો ખેડૂત તો બાપડો જ રહયો છે.આજે વિશ્વ ખેડૂત દિવસ નિમિત્તે અનેક કાર્યક્રમો યોજી ઉજવણી કરાશે.પરંતુ ખેડૂતોને આવા તાયફાને બદલે તેમની નીપજના યોગ્ય ભાવ મળે તેટલી જ અપેક્ષા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુવાનનું લીવરની બીમારીથી મોત નિપજ્યાનું પોલીસમાં થયુ જાહેર
June 10, 2025 02:33 PM‘બાપુ’ના ગામ પોરબંદરમાં ‘બા’ રહ્યા !
June 10, 2025 02:32 PMમોઢવાડાની વી.જી. કારીયા હાઇસ્કૂલ બોર્ડના પરિણામમાં રહી અગ્રેસર
June 10, 2025 02:31 PMપોરબંદર અડવાણા રોડને વહેલી તકે પહોળો કરવો જરી બન્યો
June 10, 2025 02:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech