સોનગઢ ગુરૂકુળ એનસીસી કેમ્પ ખાતે ટ્રાફિક અવરનેસ સેમિનાર યોજાયો

  • May 21, 2025 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગરના સોનગઢ ગુરુકુળ એનસીસી કેમ્પ ખાતે ટ્રાફિક અવરનેસ અંગેનો સેમિનાર યોજાયો્ હતો.જેમાં ટ્રાફિક હાઈવેના પી.આઈ  કટારીયા અને ટ્રાફિક ટ્રેનર  ડો.અજય સિંહ જાડેજાએ વિદ્યાર્થીઓને અકસ્માત કેવી રીતે થાય છે, કેવી જગ્યાઓએ થાય છે તેમજ અકસ્માત થાય ત્યારે લોકોને કેવી રીતે  બચાવવા તે અંગે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું્.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application