જામનગર એસપીએ જીલ્લા ક્રાઇમ કોન્ફરન્સ અનુસંધાને આપેલ માર્ગદર્શન મુજબ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ.એ. ધાસુરા તથા સ્ટાફ દ્વારા 3 વાત તમારી, 3 વાત અમારી કાર્યક્રમ અંતર્ગત આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં લોકોની ત્રણ વાત સાંભળવામાં આવી અને ત્રણ વાતનું સોલ્યુશન પોલીસ દ્વારા તેઓને સમજાવવામાં આવેલ અને ત્રણ સજેશન કરીને આ બાબતે લોકોને સમજાવટ કરી હતી, સાયબર ક્રાઇમ બાબતે લોકોને જાગૃત કરેલ અને અવેરનેશ પત્રિકાનું વિતરણ કરાયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબરડામાં સિંહોનું નવું ઘર વસાવાની સરકારની કામગીરી પ્રશંસનીય: પરિમલ નથવાણી
May 22, 2025 11:09 AMયુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના સ્ટેટમેન્ટથી ગ્રીનકાર્ડ ધરાવતા ભારતીયો પર ખતરો મંડરાયો
May 22, 2025 11:07 AMમોરબીના નિવૃત્ત પ્રોફેસરે પોરબંદરમાં પર્યાવરણની ધૂણી ધખાવી
May 22, 2025 10:58 AMજુઓ આદિતપરા ગામમાં કઈ રીતે વરસ્યો વરસાદ
May 22, 2025 10:55 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech