પોરબંદરને એક મહિલાને ખરાબ વિચાર આવતા હોવાથી મચ્છર-માખી મારવાની દવા પી લીધી હતી અને સારવાર માટે તેને હોસ્પિટલે લાવવામાં આવી છે.
આશાપુરા ગેસ ગોડાઉન પાસે રહેતી પીબેન રામાભાઇ આગઠ નામની ૩૦ વર્ષની પરણીતાને મગજની બીમારી હોવાથી ખરાબ વિચાર આવતા હતા અને માનસિક બીમારીની દવા પીવાથી કંટાળી ગઇ હતી તેથી તેણે પોતાની મેળે ઘરમાં રહેલ મચ્છર માખી મારવાની ગોળીઓ પી લીધી હતી. આથી સારવાર માટે ક્રિટિકલ કેર યુનિટમાં ખસેડવામાં આવતા ઉદ્યોગનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનામાં બે દિવસમાં 1400 રૂપિયાનો ઉછાળો, જાણો 10 ગ્રામ સોનાનો નવો ભાવ
June 03, 2025 04:13 PMરુપીયા ૬. ૨૨ કરોડની ઠગાઈ મામલે રવિ ચોગઠના બે સગરીતો ઝડપાયા
June 03, 2025 03:55 PMરિંગ રોડ પર રહેતો ૯ વર્ષીય બાળક કોરોનાથી સંક્રમિત
June 03, 2025 03:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech