સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન નાસભાગના મામલાની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. અરજદારો દ્વારા કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. અરજી પર સુનાવણી કરવાનો નિર્ણય લેતા કોર્ટે અરજદારોને હાઈકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
અરજદારોએ હાઈકોર્ટમાં જવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ
CJI DY ચંદ્રચુડે કહ્યું કે નિઃશંકપણે આ ચિંતાજનક ઘટનાઓ છે પરંતુ હાઈકોર્ટ આ મામલે સુનાવણી કરવા સક્ષમ છે.
અરજદારોએ 2 જુલાઈની નાસભાગની ઘટનાની તપાસ માટે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ પાંચ સભ્યોની નિષ્ણાત સમિતિની નિમણૂક કરવાની માંગ કરી હતી.
નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા
હાથરસમાં 2 જુલાઈના રોજ ફાટી નીકળેલી નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા. માહિતી મુજબ હાથરસ જિલ્લાના ફુલરાઈ ગામમાં બાબા નારાયણ હરિ ઉર્ફે ભોલે બાબાનો સત્સંગ ચાલી રહ્યો હતો. આ સત્સંગમાં 2.5 લાખ લોકોએ ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચણા આવ્યા ઘણા; રાજકોટ યાર્ડમાં ૬૬ લાખ કિલોની રેકોર્ડ બ્રેક આવક, મિલોની ખરીદી શરૂ
April 07, 2025 03:40 PMપાલિતાણામાં અસામાજિક તત્વોના ગેરકાયદે વીજ જોડાણ કાપી નખાયા
April 07, 2025 03:38 PM‘કેમ વારંવાર હોેર્ન મારે છે?’ તેમ કહી બે શખ્સોએ યુવાન પર કર્યો હુમલો
April 07, 2025 03:37 PMએેઅસઆઇમાંથી પીએસઆઇના પ્રમોશન મેળવાનારની પીનીંગ સેરેમની યોજાઇ
April 07, 2025 03:35 PMબિલ ગેટ્સ સામે ભારતીય મૂળની મહિલા એન્જિનિયરનો ગાઝા હત્યાકાંડ પર વિરોધ
April 07, 2025 03:32 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech