ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની હાજરીમાં ક્ષત્રિય આગેવાનોની ગોંડલ ખાતે થશે બેઠક યોજાઈ હતી. જેમાં ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં પુરુષોત્તમ રૂપાલાએ ફરી એકવાર માફી માગી હતી.
ક્ષત્રિય સમાજ અંગે કરેલા પરશોતમ રૂપાલાના નિવેદન બાદ વિવાદ ભારે વકર્યો છે. ત્યારે આજે ક્ષત્રિય સમાજમાં પરશોતમ રૂપાલા સામે નારાજગી વધતા ગોંડલ ખાતે ડેમેજ કંટ્રોલ માટે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ક્ષત્રિય આગેવાનો પણ ગોંડલની બેઠકમાં જોડાયા હતાં.
શું કહ્યું પરશોતમ રૂપાલાએ...
ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની હાજરીમાં ક્ષત્રિય આગેવાનોની ગોંડલ ખાતે થશે બેઠક યોજાઈ હતી. જ્યાં પરશોતમ રૂપાલાએ કહ્યું કે, મારી ભૂલનો હું જ જવાબદાર છું અને ફરી એક વાર ક્ષત્રિય સમાજની માફી માંગું છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech