દાનમહારાજની પાવન ભૂમિ ચલાલાને આંગણે શ્રી મોગલ માનવ સેવા ગ્રુપ-શિવસાંઈ ગુ્રપ દ્વારા ૪૦મા સર્વજ્ઞાતિય સમૂહલગ્ન તા.૩૧-૩-૨૦૨૪ના રોજ યોજાશે. ૧૧ ગરીબ પરિવારની દિકરીઓના લગ્ન થશે અને દરેક દિકરીઓને કરિયાવરની વસ્તુઓને વધુને વધુ મળે એ માટે આયજક કમિટી દ્વારા સફળ પ્રયત્નો થઈ રહેલ છે. ચલાલામાં છેલ્લ ા ૧૫ વર્ષથી અવિરત ભુખ્યાને ભોજન આપવાનું કામ શિવસાંઈ ગ્રુપ કરી રહેલ છે અને કોઈપણ જાતના ખોટા ફંડફાળાઓ ઉઘરાવ્યા વિના જ માત્રને માત્ર દાતાઓ પાસેથી દાતાઓની ઈચ્છાઓ મુજબ વસ્તુદાન લેવાનો આગ્રહ રખાય છે માટે જ છેલ્લ ા ૧૫ વર્ષથી સફળતા પૂર્વક વિવિધ સેવાકીય કાર્યો થઈ રહેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech