તંત્ર તાત્કાલિક પગલા ભરે તેવી કોંગ્રેસ પ્રમુખ દ્વારા માંગણી
જામજોધપુર શહેરમાં ચારેકોર રખડતા ભટકતા ઢોરના ત્રાસથી શહેરની પ્રજા ત્રાહિહામ થઈ ગઈ છે. હાલના સંજોગોમાં બજારમાં વૃદ્ધો બાળકો મહિલાઓને શેરીમાં કે બજારમાં નીકળવું મુશ્કેલ થઈ પડ્યું છે ક્યારે ઢોર ઢીકે ચડાવી દયે અને ક્યારે દવાખાનાના ખાટલે જવાનો વારો આવે તે નક્કી નહી આમ રખડતા ઢોર થી વાહન ચાલકોમાં પણ મુશ્કેલી વધી ગઈ હોય આ પરિસ્થિતીમાં લોકો આ મુશ્કેલી થી કંટાળી ગયા હોઈ તંત્ર આ બાબતે યોગ્ય પગલા ભરે અને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લઈ આવે તેવી કોંગ્રસ પ્રમુખ જમનભાઈ કંટારીયાએ માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર ખાતે 'આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની ઉજવણી કરવામાં આવી
May 19, 2025 02:06 PMજામ્યુકોની ટીપીઓ શાખા દ્વારા સર્વે હાથ ધરી જર્જરિત મકાન માલિકોને પાઠવાતી નોટિસ
May 19, 2025 01:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech