પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં કામ કરતા નર્સિંગ સ્ટાફને માનસિક સ્વાસ્થ્યની તાલીમ અપાઇ હતી.
તા ૦૬/૦૩/૨૦૨૫ ને ૦૭/૦૩/૨૦૨૫ના રોજ ભાવસિંહજી જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન એ.વી.તિવારી તથા ઇનચાર્જ એ.એચ.એ. ભરતભાઈ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ડી.એમ.એચ.પી.ના ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ મનીષકુમાર માં તથા હેતલબેન મોઢા દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફના ૩૦- ૩૦ લોકોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિઝીટિંગ ફેકલ્ટી ડો.દ્રષ્ટિ વાળા અને વિઝીટિંગ ફેકલ્ટી આનંદ દ્વારા માનસિક સ્વાસ્થ્યની માહિતી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech