પોરબંદરની ચોપાટી પર દેશ-વિદેશના પ્રવાસીઓ ફરવા માટે આવે છે.ત્યારે પોરબંદરની ચોપાટી પર છેલ્લા ઘણા દિવસો આવારાતત્વોનો આંતક વધ્યો છે,જ્યાં ત્યાં કચરો ફેકી તોડફોડ કરી નુકસાન પહોચાડી રહ્યા હોવાથી આવા તત્ત્વો સામે પોલીસે કડક હાથે કામ લેવું જરી બન્યું છે તેમજ પોલીસે પેટ્રોલિંગ પણ વધારવું જોઈએ તેવી માંગણી થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદર અડવાણા રોડને વહેલી તકે પહોળો કરવો જરી બન્યો
June 10, 2025 02:29 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા યોજાયો ભવ્ય આર્ટ શો
June 10, 2025 02:28 PM‘આપણું પોરબંદર, ગ્રીન પોરબંદર’ અભિયાનના બીજા ફેઝનો થયો શુભારંભ
June 10, 2025 02:27 PMયુવકની માતાને આપઘાતની ફરજ પાડવાના ગુનાના પાંચ આરોપીની જામીન અરજી રદ
June 10, 2025 02:26 PMકુછડી સીમશાળા-૧ ના શિક્ષિકાનું જયપુર ખાતે થયું અભિવાદન
June 10, 2025 02:25 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech