‘આપણું પોરબંદર, ગ્રીન પોરબંદર’ અભિયાનના બીજા ફેઝનો થયો શુભારંભ

  • June 10, 2025 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


‘આપણું પોરબંદર, ગ્રીન પોરબંદર’ અભિયાનના બીજા ફેઝનો  શુભારંભ થયો છે અને એક કરોડ પચીસલાખથી વધુનુ અનુદાન મળ્યુ છે જેમાંથી ૮,૬૭૧ વૃક્ષો વવાઇ ચૂકયા બાદ હવે ૧૫ હજાર વૃક્ષનો ટાર્ગેટ પૂર્ણ કરવા કવાયત હાથ ધરાઇ છે. એક વર્ષ પહેલાં, એવું કોઈએ કલ્પ્યું પણ નહોતું કે પોરબંદર શહેરને હરિયાળું બનાવવા માટે શ‚ કરાયેલું ‘આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાન’ આજે એવા ઉંચા પડાવ પર પહોંચી જશે.



પૂજ્ય ભાઇશ્રીના આશીર્વાદથી થયો હતો શુભારંભ
આ અભિયાનની શ‚આત નટવરસિંહ કલબમાં પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદી અને પોરબંદરના દાનવીર દાતાઓના સહયોગી કરવામાં આવી હતી. રાજકોટની સદભાવના વૃદ્ધાશ્રમ સંસ દ્વારા દરેક વૃક્ષ માટે ‚ા. ૧૫૦૦નો ખર્ચ તા ત્રણ વર્ષ સુધી વૃક્ષની સંભાળ લેવાની જવાબદારી ઉઠાવવામાં આવી.



ટીમવર્કથી થઇ રહ્યુ છે કામ
 પોરબંદરના ઈતિહાસ સો આં કાર્ય જોડાઇ જશે .ગ્રીન પોરબંદરના મુખ્ય આયોજક રામદેવભાઈ મોઢવાડીયા,  પ્રવીણભાઈ ખોરાવા, કોર્ડીનેટર  ધર્મેશભાઈ પરમાર તેમજ ડો. આશિષભાઈ શેઠ. ડો. દર્શકભાઈ પટેલ પિયુષભાઈ મજીઠીયા, નીરજભાઈ મોનાણી, ભરતભાઈ ‚ઘાણી, ધવલભાઈ જોશી નરેશભાઈ ાનકી, અશોકભાઈ સોની, હાર્દિકભાઈ તન્ના, મયુરભાઈ કુહાડા, અશોકભાઈ ચૌહાણ, ઘનશ્યામભાઈ પંડયા, નીલેશભાઈ ભૂતિયા, દિલીપ ભાઈ પરમાર, રાજેશભાઈ કક્કડ અને સમગ્ર ટીમ દ્વારા યેલું હતું.

એક કરોડ ૨૫ લાખથી વધુનુ અનુદાન
અત્યાર સુધીના મળેલ દાનની રકમ ૧ કરોડ ૨૫ લાખ ી વધુ જેમાં પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા ૫૦ લાખ અને  જી.ટી.પી.એલ. દ્વારા ૩૦ લાખનું મોટું અનુદાન મળેલ છે અનેક દાતાી દ્વારા પણ ખૂબ મોટું અનુદાન મળેલ છે. પ્રવિણભાઈ રતનશી ખોરાવા ૫૦૦૦૦૦, બચુભાઈ આંત્રોલિયા ૭૫,૦૦૦, અમરસાગર સીફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ ૧૦૦,૦૦૦, લખુભાઈ કા‚ભાઈ ઓડેદરા ૫૧,૦૦૦,જયદેવ દીપકભાઈ ઉનડકટ ૭૫,૦૦૦, ઇકોસિંક બાયોફ્યુલ્સ પ્રોપ.પ્રાજક્ત આનંદભાઈ દત્તાણી ૩,૭૫,૦૦૦,હરદાસભાઈ મે‚ભાઈ ઓડેદરા ૬૩૦૦૦,  દિલીપ સજનભાઈ ઓડેદરા (મા‚તિ આઇકોનિક ડેવલપમેન્ટ)૭૬,૫૦૦, હોટેલ અઝુરા દિલીપભાઈ મોઢવાડીયા (ડી’માસ એન્ટરપ્રાઇઝ)૭૬,૫૦૦,ધ્રુવ ર્અ મૂવર્સ જયમલભાઈ મોઢવાડીયા ૭૫,૦૦૦, સૌરાષ્ટ્ર સોલ્ટ મેન્યુફેક્ટરીંગ કો. ૫૧,૦૦૦, અર્દેશા કાંતાબેન જયંતીલાલ ૭૫,૦૦૦, સિલ્વર સી ફૂડ વીરેન્દ્ર ભાઈ મોતિવરસ ૩,૦૦,૦૦૦, પોરબંદર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ૭૫,૦૦૦,  જી.એમ.ઇ. આર.એસ. મેડિકલ કોલેજ પોરબંદર ૪,૫૦,૦૦૦, મોઢવડિયા નિર્મલ લાખાભાઈ ૭૫,૦૦૦, કોર્ટેક ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ ૨,૫૦,૦૦૦, ગિરધરલાલ જીવરાજભાઈ આદ્રોજા ૧,૫૦, ૦૦૦, અમરીન ઇમરજન્સી રિસ્પોન્સ કેતનભાઈ ગજ્જર ૧,૫૦,૦૦૦, લાયન્સ ક્લબ સોસાયટી પોરબંદર ૩,૦૦,૦૦૦, નિરજ કાંતિલાલ મોનાની ૩,૭૫, ૦૦૦,અબ્બાસલી તયબાલી સાદીકોટ ૫૧,૦૦૦,શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ સાંદીપનિ આશ્રમ ૧,૨૫,૦૦૦,  એમનેકસ ઇન્ફોટેકનોલોજી પ્રા. લિ. ૪,૦૦,૦૦૦, ડો. નીતિન લાલ ૧,૫૦,૦૦૦, આનંદ દત્તા  યુ.એસ.એ.ી મળેલ દાન ૧,૦૦,૦૦૦, ઓડેદરા અરજણ વજશી ૫૧,૦૦૦, અરભમભાઈ મોઢવાડીયા ૫૦,૦૦૦, આ યાદી ૫૦.૦૦૦ ી વધુ આપેલા દાતાઓની છે.મોટી સંખ્યામાં દાતા ઓ દ્વારા દાન આપેલ છે જેની યાદી ખૂબ મોટી છે.ગ્રીન પોરબંદરનો ઉદ્દેશ એકજ પોરબંદર ને હરિયાળું બનાવવું એ પણ જ્યાં શહેરની અંદર વૃક્ષો ની ત્યાં પણ વૃક્ષો વાવવા ખૂબ મુશ્કેલ છે પણ વધુ જેહમત ઉઠાવીને વૃક્ષો વાવીને ઉદ્દેશ સિદ્ધિ કરવાનો સંકલ્પ છે
અત્યાર સુધીમાં ૮,૬૭૧ વૃક્ષો વવાયા



 અત્યાર સુધીમાં ૮,૬૭૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું.શહેરની તમામ સામાજિક સંસઓ, ઉદ્યોગપતિઓ, સામાજિક અને રાજકીય આગેવાનો, તેમજ પોરબંદર છાયા નગરપાલિકાએ ઊંડો સહયોગ આપ્યો. આ અભિયાન અંતર્ગત વિવિધ સ્ળોએ વિશિષ્ટ કાર્યક્રમો યોજાયા જેમાં  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી  મનસુખભાઈ માંડવીયા,  કેબિનેટ મિનિસ્ટરી મુરુંભાઈ બેરા, કુંવરજીભાઈ બાવળિયા, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, ૧૦૮ પૂજ્ય ભાનુંપ્રસાદ સ્વામીજી, ધારાસભ્ય  અર્જુનભાઈ મોઢવાડીયા,  પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પ્રભારી  પ્રદીપભાઈ ખીમાણી,  જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી તથા   અનેક સંતો, મહંતો, ઉદ્યોગપતિઓ, પત્રકારો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા
અભિયાનને મળી જબરી સફળતા 


 ચોપાટી વિસ્તારમાં ૩૫૦ વડલાના વૃક્ષોનું રોપણ યું, જે આગામી સમયમાં પ્રવાસીઓ અને સનિક લોકો માટે શાંતિ અને આરામનું સન બનશે.,  ઇન્દિરા રાજવી પાર્ટી પ્લોટ પાસે ૧૫૦૦ વૃક્ષો સો પ્રવાસીઓ માટે વિશાળ વન સાજવામાં આવી રહ્યું છે. શહેરના મોટાભાગના રસ્તાઓ પર હવે ગ્રીન પોરબંદર હેઠળ રોપાયેલા વૃક્ષો નજરે પડે છે  કેટલાંક વૃક્ષો તો ૧૫ ફૂટી ઊંચાં પણ ઈ ગયા છે., દૈનિક ટેન્કર વડે પાણી આપવામાં આવે છે અને નિયમિત જાળવણી ચાલુ છે.
બીજા ફેઝનો થયો શુભારંભ
અભિયાનના બીજા તબક્કાની શ‚આત નટવરસિંહજી ક્લબ ખાતે ભવ્ય કાર્યક્રમી કરવામાં આવી, જેમાં પોરબંદર લોકસભાના સંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા,રાજ્યસભાના સંસદ  રામભાઈ મોકરિયા, પોરબંદર ધારાસભ્ય  અર્જુનભાઈ મોઢવાડીયા,પૂર્વ મંત્રી  બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી તેમજ સમગ્ર ગ્રીન પોરબંદર ટીમના સભ્યોની વિશેષ હાજરી હતી.
શહેરીજનોને અપીલ
વિશ્ર્વને ગ્લોબલ વોર્મિંગ જેવી પડકારજનક પરિસ્િિતનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આવી પ્રવૃત્તિઓ આવનારી પેઢીઓને સ્વચ્છ અને આરોગ્યદાયક વાતાવરણ આપવાનું વચન છે.અમે દરેક પોરબંદર વાસીઓને અપીલ કરીએ છીએ કે, જ્યાં શક્ય હોય ત્યાં વૃક્ષો વાવો, તેમની જાળવણી કરો અને ગ્રીન પોરબંદર અભિયાનને પોતાનું અભિયાન માનો.‘વૃક્ષો વાવો, પોરબંદર બચાવો  ગ્રીન પોરબંદર બનાવો!’



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application