રાજકોટના પૂર્વ કલેક્ટર અને ગુજરાતના આઈએએસ કેડરના જાણીતા અધિકારી ડૉ. વિક્રાંત પાંડે કેન્દ્ર સરકારમાં રહેલી તેમની કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પૂર્ણ કરીને ગુજરાત રાજ્ય સરકારમાં ફરીથી જોડાયા છે.
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આંતરરાજ્ય સંકલન સચિવાલય (ISCS)ના નિયામક તરીકે ફરજ બજાવતા ડો. પાંડેનો કેન્દ્રીય પ્રતિનિયુક્તિનો કાર્યકાળ 2 ડિસેમ્બર, 2024ના રોજ પૂર્ણ થયો હતો.
કેન્દ્ર સરકારના આદેશ મુજબ, ડો. વિક્રાંત પાંડેને તેમની મૂળ કેડર એટલે કે ગુજરાત રાજ્ય સરકારમાં જોડાવાની મંજૂરી આપવામાં આવી છે. તેમને સામાન્ય જોડાવાના સમય સાથે 3 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર 2024 સુધીની 11 દિવસની રજા પણ મંજૂર કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech