ખંભાળિયા - દ્વારકા ધોરીમાર્ગ પર આવેલા હંજડાપર ગામના પાટીયા પાસેથી શનિવારે રાત્રિના સમયે પુરપાટ થઈ રહેલા એક વાહનના ચાલકે આ માર્ગ પર એક નંદીને અડફેટે લેતા આ નંદી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો. આ બનાવ અંગેની જાણ અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનીમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવતા સંસ્થાના કાર્યકરો તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા. અહીં ઈજાગ્રસ્ત બનેલા નંદીના પગમાં ફ્રેકચર હોય, તેનું ઓપરેશન તેમજ સારવાર માટે નંદીને અબોલ તીર્થ વેટરનરી હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાવતરમાં રહી ઓશિયાળું જીવન જીવતી પરિણીતા, પુત્રીનું 8000 ભરણપોષણ
May 21, 2025 02:52 PMમેન્યુફેકચરિંગ બાય દાહોદ:9 હજાર એચ.પીનાં શકિતશાળી રેલવે એન્જિનનુ રાજ્યમાં નિર્માણ
May 21, 2025 02:46 PMઉછીના 6 લાખ પરત કરવાનો ચેક રિટર્ન થતા અધ્યાપકને ૧ વર્ષની કેદ
May 21, 2025 02:44 PMડોમેસ્ટિક વાયોલેન્સના કેસમાં વધુ રાહત મેળવવાની અપીલમાં સેશન્સ દ્વારા ઢીલ માફ
May 21, 2025 02:39 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech