ઉમરાળા તાલુકાનાં જાળિયા ગામની શાળામાં બાળકોએ નવરાત્રી ગરબાની મોજ લીધી હતી. અહીંયા શિક્ષકગણ સાથે ગરબા લેવામાં આવ્યાં હતા. શક્તિ પર્વ નવરાત્રી એટલે માના ગરબાનો તહેવાર. સર્વત્ર માતાજીના ગરબા યોજાઈ રહ્યાં છે. ઉમરાળા તાલુકાનાં નાનકડા જાળિયા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય પ્રવિણભાઈ મકવાણા સાથે શિક્ષકગણ સપનાબેન મહેતા અને પિયુષભાઈ રેટિયા સાથે વિદ્યાર્થી બાળકોએ નવરાત્રી ગરબા લીધા અને મોજ લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech