જામનગર જિલ્લા પંચાયતમાં ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત કર્મચારી સંઘની ઓફીસ ઘણા સમયથી જર્જરીત સ્થિતીમાં હતી, જેની કામચલાઉ મરામત કરવા માટેની રજુઆત ગ્રાહ્ય રહેલ હતી અને તાજેતરમાં આ ઓફીસનું મરામત કામ પૂર્ણ થતા,
આજે તા.૧૨/૦૩/૨૦૨૪ના રોજ માન.જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ સાહેબના વરદ હસ્તે કર્મચારી સંઘની ઓફીસનું રી-ઓપનીંગ કરવામાં આવ્યું..
આ કાર્યક્રમમાં DyDDO વિમલ ગઢવી, CDHO ડો.ભાયા, ગલાભાઈ ગરસર તેમજ બહોળી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા..
કર્મચારી સંઘના સચિવ સેજપાલ શ્રીરામ દ્વારા સંચાલન સાથે મહેમાનોને કર્મચારી સંઘની પ્રવૃતિઓ વિષે માહિતગાર કર્યા હતા તેમજ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા તમામ મહેમાનોનું ફૂલથી સ્વાગત કર્યું હતું અને આભાર પ્રગટ કર્યો હતો..
ઉપરોક્ત કાર્યક્રમમાં કર્મચારી સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર, ઉપ-પ્રમુખ વજુભા જાડેજા અને નિલેશ ઓઝા, વહીવટી મંડળના પ્રમુખ આર.ટી.જાડેજા, તલાટી મંડળના પ્રમુખ પરેશ પારગી સહીત કર્મચારી સંઘના કારોબારી સભ્યો તેમજ વિવિધ કર્મચારી મંડળોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા..
-પ્રમુખ જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech