જામનગર જિલ્લા રોજગાર કચેરી ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લેવામાં આવી
જામનગર તા.૮ ઓકટોબર, ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવણીનું આયોજન કરેલ છે. “વિકાસ સપ્તાહ-૨૦૨૪”ની ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લા રોજગાર કચેરીના અધિકારીશ્રીઓ અને સ્ટાફ દ્વારા સવારે ૧૧:૦૦ કલાકે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે વડપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે ૨૦૦૧થી ૨૦૨૪ સુધીની તેમની ૨૩ વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથા લોકો સુધી પહોંચે અને વિકાસલક્ષી પધ્ધતિથી લોકો જાગૃત થાય તે માટે તા.૭ થી ૧૫ ઓક્ટોબર સુધી રાજ્યમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅયોધ્યા ચોક પાસે છરીથી જીવલેણ હુમલાના વધુ બે આરોપીના જામીન મંજૂર
April 11, 2025 02:55 PMતબીબી કારણોસર રદ થયેલી વિમાની યાત્રાની બે ટિકિટોનું 9% વ્યાજ સહિત રિફંડનો હુકમ
April 11, 2025 02:46 PMલક્ષ્મીના ઢોળા પાસે રહેતો નેપાળી શખસ ચોરાઉ એકટિવા સાથે ઝડપાયો
April 11, 2025 02:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech