જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામે રહેતા આશિષભાઈ વીરજીભાઈ સરવૈયા નામના 19 વર્ષના વિદ્યાર્થી યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરી અને ભાણવડ તાલુકાના આંબલીયારા ગામે ઈક્કો કારમાં આવેલા ફરિયાદી આશિષભાઈને રોકીને આરોપી મનોજ, અનિલ અને ભાવિન નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી, લોખંડના પાઈપ વડે હુમલો કરીને ઈજાઓ કર્યાની ધોરણસર ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે સ્થાનિક પી.એસ.આઈ. દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચતલાવડાના તલાટી મંત્રી નિયમિત રીતે અનિયમિત, લોકોના કામ સ્થગિત
May 22, 2025 02:07 PMકંગના રનૌતને વર્ષો પહેલા ફિલ્મ નકારવા માટે મળી હતી ધમકી
May 22, 2025 02:06 PMયાત્રાધામ માધવપુરમાં ત્રણ જગ્યાએ ગેરકાયદેસર ખાણ ઉપર તંત્ર ત્રાટકયુ
May 22, 2025 02:05 PMએપીજે અબ્દુલ કલામ પર ફિલ્મ બનશે, ધનુષ 'મિસાઇલ મેન' ની ભૂમિકા ભજવશે
May 22, 2025 02:05 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech