પોરબંદરના વિસાવાડા ગામે રહેતા યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યો છે.
વિસાવાડાના રણજીત કેશવાલાએ મીયાણી મરીન પોલીસમાં એવુ જાહેર કર્યુ છે કે જયમલ કેશુભાઇ કેશવાલા ઉ.વ. ૨૬એ તા. ૨૩-૩ના તેના ઘરે કોઇ અગમ્ય કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમ્યાન જયમલનું મોત નિપજ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવનગર મંડળ કચેરીમાં હિન્દી કવયિત્રી મહાદેવી વર્માની જન્મજયંતિની ઉજવણી
March 28, 2025 03:18 PMઢેબર રોડ, ગોંડલ રોડ અને ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં મિલકત સીલ; ૧.૧૨ કરોડની રિકવરી
March 28, 2025 03:07 PMઅરવિંદ કેજરીવાલ વિરુદ્ધ જાહેર નાણાંના દુરુપયોગનો આરોપ, એફઆઈઆર દાખલ
March 28, 2025 03:05 PMપીસીબીની ટીમે મોબાઈલ આઈડીમાં સટ્ટો-તીનપતી રમતા બે શખસોને ઝડપ્યા
March 28, 2025 03:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech