ભાજપના નેતા વિનોદ તાવડેએ મહારાષ્ટ્રની એક હોટલમાં 5 કરોડ રૂપિયા રોકડા લઈને તેને મતદારોમાં વહેંચવાના આરોપો પર કાનૂની નોટિસ મોકલી છે. તેમણે આ નોટિસ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રવક્તા સુપ્રિયા શ્રીનેટને મોકલી છે.
આ નોટિસમાં તેણે માફીની માગણી કરી છે અથવા તો 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવાની ચેતવણી આપી છે. આ તમામ નેતાઓને તેમના વકીલ વતી આ નોટિસ મોકલવામાં આવી છે. તાવડેના વકીલે કહ્યું કે આ તમામ નેતાઓએ કાં તો માફી માંગવી પડશે અથવા તો માનહાનિના કેસનો સામનો કરવો પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech