આજે ગુરૂ નાનક જયંતિ નિમિત્તે ભાવનગર શહેરના ગુરુદ્વારામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજન,ભજન, કીર્તન વગેરેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા.લંગર પ્રસાદનો લાભ લીધો હતો.રાત્રે કેક કટિંગ કરીને ગુરૂ નાનકજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકો-સ્ટાર્સના કારણે ફિલ્મ કરવાની ના પા ડી અને પછી ફિલ્મોએ રચ્યો ઇતિહાસ
April 19, 2025 11:48 AMTCS કંપની અમારી સાથે ભેદભાવ અને ભારતીયોની તરફેણ કરે છેઃ અમેરિકન કર્મચારીઓનો ચોંકાવનારો આક્ષેપ
April 19, 2025 11:45 AMકેસરી ચેપ્ટર 2 નું ધીમું ઓપનીંગ, રજામાં દર્શકો નહી મળે તો સફર મુશ્કેલ
April 19, 2025 11:43 AMરખડતા કૂતરાઓનો આતંક: ૩ વર્ષમાં દેશભરના 94 લાખ લોકો શિકાર બન્યા
April 19, 2025 11:42 AMજામનગર : ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારીનો આજે જન્મ દિવસ
April 19, 2025 11:42 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech