રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ૨૮ લોકોના કણ મોત યા છે જેમાં ભોગ બનનાર કેટલાક લોકો રાજકોટ આજુબાજુના શહેરોના પણ છે. તેવા જ એક ગોંડલ નજીક ખરેડાના જાડેજા પરિવારનો પુત્ર પણ આ અગ્નિકાંડમાં હોમાયો છે. પરિવારજનો સો ડીએનએ મેચ તા મૃતદેહ પરિવારને સોંપાયો હતો. બાદ માં જાડેજા પરિવારે ભારે આક્રંદ સો પોતાના વહાલ સોયા પુત્રની અંતિમયાત્રા કાઢી હતી. આ અંતિમયાત્રામાં સમગ્ર ગામના લોકોની આંખો ભીની ઈ હતી.
ગેમ ઝોેનમાં મિત્રો સો ફરવા ગોંડલ પાસે આવેલ ખરેડાના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા પણ ગયેલ હતા. પરિવારજનો ના મૃતક સોના ડિએનએ મેચ યા છે. ગોંડલના સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા મૂળ ખરેડાના રહેવાસી હોઈ પરિવાર જનો દ્વારા વહેલી સવારે અંતિમ સંસ્કાર કર્યા છે. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા છે. મૃતક પરિવારને શ્રદ્ધાંજલી પાઠવી છે. પરિવારમાં બે પુત્રમાં નાના પુત્રના અવસાની પરિવારમાં ગમગીની છવાઈ હતી.સત્યપાલસિંહે ડિપ્લોમાનો કોર્ષ કર્યો હતો. તેમના પિતા છત્રપાલસિંહ કોટડા સાંગાણીમાં મહારાણા પ્રતાપ વિદ્યાલયમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ કાલાવડ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 08, 2025 04:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech