પોરબંદરના બોખીરાથી કુછડી તરફ જતા રસ્તે કેનાલમાં મોટીમાત્રામાં માછલાના શંકાસ્પદ મોત નિપજ્યા હોવાથી તંત્ર તાત્કાલિક તપાસ કરે તેવી માંગણી સાથે રજૂઆત થઇ છે.
પોરબંદરના બોખીરા આવાસ યોજનાથી કુછડી તરફ જતા રસ્તે આવેલી કેનાલમાં બુધવારે બપોર બાદ મોટી સંખ્યામાં માછલાઓ મૃત્યુ પામ્યા હોવાથી તેના મૃતદેહ તરતા હતા. આથી ત્યાંના જીવદયાપ્રેમી અને જાગૃત લોકોએ ‘સેવ પોરબંદર સી’ના ડો. નૂતનબેન ગોકાણીને જાણ કરી હતી. આટલી વિશાળ માત્રામાં માછલા મોતને ભેટવા પાછળનું કારણ કેમિકલ અથવા તો બીજુ કોઇ છે કે કેમ? તે અંગે તપાસ માટેની માંગણી થઇ છે. માછલાના મૃતદેહના સેમ્પલ લઇને તેની ઉંડાણથી તપાસ હાથ ધરવામાં આવે તો જ તેના મોતનું સાચુ કારણ બહાર આવશે તેથી સત્ય હકીકત બહાર લાવવા માંગણી થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવી જનરેશનના યુવાનોને પિતાના કરોડોના બિઝનેસને સંભાળવામાં કોઈ રસ નથીઃ સર્વે
May 22, 2025 10:36 AMપ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાનો વ્યાપ વધશે, જાણો આ યોજનાના લાભો
May 22, 2025 10:33 AMજીપીએસસીની ઓફિસને પહેલી જુલાઈએ વિપક્ષ તાળાં મારી દેશે
May 22, 2025 10:31 AMપાળ ગામ નજીક ડમ્પરે બાઇકને હડફેટે લેતા બે બહેનના એકના એક ભાઇનું મોત
May 22, 2025 10:28 AMડીએ ગાળિયો કસ્યો, મની લોન્ડરિંગ કેસમાં કર્ણાટકના ગૃહમંત્રીના ઘર પર દરોડા
May 22, 2025 10:26 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech