વૃજલાલ બથિયા પરિવાર દ્વારા ભાગવતનું આયોજન કરાયું
સલાયા લોહાણા મહાજનમાં વર્ષોથી સેક્રેટરી તરીકે સેવા આપતા અને સલાયાની અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ એવા વડીલ વૃજલાલ રાઘવજીભાઇ બથિયા પરિવાર દ્વારા તારીખ 6.4.25 થી 12.4.25 સુધી ગોકુલ મુકામે "યમુના નિકુંજ" માં સમસ્ત પિતૃઓના કલ્યાણર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. જેમાં વ્યાસાસને પ્રખર કથાકાર પૂજ્ય શ્રી વિનીતભાઈ શાસ્ત્રીજી (ગોકુલ વારા) બિરાજી કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે.
આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અંતર્ગત આગામી તા. 9 ના રોજ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે તેમજ તા. 10ના રોજ શ્રી ગિરિરાજજીની પૂજા-અર્ચના કરવામાં આવશે. તા. 13ના રોજ બ્રહ્મભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવેલ છે. કથા વાંચનનો સમય સવારે 9 થી 12 તેમજ સાંજે 4 થી 7 નો રાખવામાં આવેલ છે, આમ આ સુંદર આયોજનની જોરશોરથી તૈયારીઓ ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેરમાં ઉનાળાની સીઝનને અનુલક્ષીને ફૂડ શાખા સક્રિય બની :વ્યાપક સ્થળે ચેકિંગ
May 19, 2025 10:55 AMદ્વારકા નજીક અકસ્માતે બાઈક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ
May 19, 2025 10:52 AMખંભાળિયાના ચેક પરત કેસમાં આરોપીને કેદની સજા
May 19, 2025 10:50 AMખંભાળિયા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની ભરતી કરાશે
May 19, 2025 10:48 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech