પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ-ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ ટ્રેનના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.
નવો સમય અને સ્ટોપેજ:
ટ્રેન નંબર 09445 રાજકોટ-ભુજ સ્પેશિયલ:
26 માર્ચ 2025થી રાજકોટથી 14.30 કલાકે ઉપડશે.
આદિપુર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 19.27/19.29 કલાકનો રહેશે.
અંજાર સ્ટેશન પર 19.36/19.38 કલાક નો રહેશે.
ભુજ 20.55 કલાકે પહોંચશે.
ટ્રેન નંબર 09446 ભુજ-રાજકોટ સ્પેશિયલ:
26 માર્ચ 2025થી ભુજથી 06.50 કલાકે ઉપડશે.
અંજાર સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 07.18/07.20 કલાકનો રહેશે.
આદિપુર સ્ટેશન પર 07.29/07.31 કલાકનો રહેશે.
રાજકોટ 13.15 કલાકે પહોંચશે.
વધુ માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહસ્તગીરી ડુંગર પર લાગેલી ભીષણ આગ બે કાબુ
March 31, 2025 03:24 PMધંધુકા-ફેદરા રોડ પર રાયકા નજીક સર્જાયેલા અકસ્માતમાં બેના મોત
March 31, 2025 03:21 PMટાર્ગેટ પ્લસ એચિવમેન્ટ; મિલ્કત વેરામાં ૪૧૧ કરોડની આવકથી તિજોરી છલકી
March 31, 2025 03:19 PMત્રાપજ નજીક બાઈક કાર વચ્ચે અકસ્માત :૧નું ઘટના સ્થળે મોત
March 31, 2025 03:18 PMશહેરના કાઠિયાવાડી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ ૨૦થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટી
March 31, 2025 03:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech