રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. આજે રાત્રે સુરત ખાતે આવી જશે અને રાત્રી રોકાણ સુરતમાં કરશે. સુરતમાં સંઘના સ્થાનિક આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓ સાથે મીટીંગ કરી રાત્રિ રોકાણ સુરતમાં જ રાખવામાં આવ્યું છે.
બીજા દિવસે એટલે કે આવતીકાલે સવારે મોહન ભાગવત વલસાડ જિલ્લાના ધરમપુર જવાના છે અને ધરમપુરમાં સવારે ૯ થી ૧૧ બે કલાક માટે શ્રીમદ રાજચદ્રં મિશન દ્રારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે ચાર થી પાંચ વાગ્યાનો સમય સદગુધામ– બમાલ ખાતે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પૂરો કરીને મોહન ભાગવત સંઘના આગેવાનો અને કાર્યકરો સાથે મીટીંગ કરશે. ગુજરાતનો બે દિવસનો પ્રવાસ પૂરો કરીને આવતીકાલે સાંજે મોહન ભાગવત નાગપુર જવા નીકળવાના હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅક્ષય કુમારે ઓહ માય ગોડ 3ની તૈયારી શરુ કરી દીધી
May 20, 2025 01:41 PMકાલાવડના નિકાવા ગામે તિરંગાયાત્રા
May 20, 2025 01:34 PMસલાયામાં ગુનેગારોના બાંધકામો પર આજે ફર્યુ બુલડોઝર
May 20, 2025 01:27 PMદમણથી દ્વારકા જતો દારુ ભરેલો ટ્રક પકડાયો: રૂા. ૪૬.૧૨ લાખનો મુદામાલ જપ્તઃ બે ફરાર
May 20, 2025 01:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech