રાજપીપળાથી એન.આર. જોશીની જામનગર નિમણુંક : હાઇકોર્ટ દ્વારા ડીસ્ટ્રીક જજ કેડરમાં ૩૧ બદલીના હુકમો
હાઇકોર્ટ દ્વારા ડીસ્ટ્રીક જજ કેડરમાં ૩૧ જજની બદલીના હુકમો કરવામાં આવ્યા છે, જેમાં જામનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજને પાલનપુર ખાતે જયારે રાજપીપળાના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજને જામનગરમાં નિમણુંક આપવામાં આવી છે.
હાઇકોર્ટ દ્વારા ડીસ્ટ્રીક જજના બદલીના હુકમો કરવામાં આવ્યા છે, કુલ ૩૧ ડીસ્ટ્રીક જજ કેડરમાં આદેશ કરવામાં આવ્યા છે, જેમાં જામનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ એસ.કે. બક્ષીને પાલનપુરના બનાસકાંઠાના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજ તરીકે મુકવામાં આવ્યા છે, જયારે રાજપીપળાના નર્મદા ખાતેના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજ એન્ડ સેસન્સ જજ એન.આર. જોશીને જામનગર પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજ તરીકે મુકાયા છે. ઉપરાંત રાજકોટના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજ આર.ટી. વરછાણીની સુરત ખાતે બદલી કરાઇ છે, અને રાજકોટમાં આણંદથી વિક્રમસિંહ બળવંતસિંહ ગોહિલની પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજીવનગર વિસ્તારમાં ભુગર્ભ ગટરના કાટમાળના ખડકલા હજુ યથાવત
May 22, 2025 01:57 PMચમ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં યોગ સમર કેમ્પનો થયો શુભારંભ
May 22, 2025 01:56 PMપોરબંદરની પોલીટેકનિક કોલેજમાં ઇજનેરી કોર્સના પ્રવેશ અંગે અપાયુ વિસ્તૃત માર્ગદર્શન
May 22, 2025 01:55 PMપોરબંદરના સમર યોગ કેમ્પમાં બાળકોને સ્ટેશનરીનું થયું વિતરણ
May 22, 2025 01:54 PM૧૭ સિંહ-સિંહણ અને બચ્ચાને પડી ગઇ મોજ
May 22, 2025 01:52 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech