પોરબંદર મનપાએ પાંચ મિલ્કતો કરી સીલ

  • March 25, 2025 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા નહી ભરનારા આસામીઓ સામે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે અને પાંચ જેટલી મિલ્કતોને સીલ કરી દેવામાં આવી છે એટલું જ નહીં પરંતુ ૧૯ આસામીઓએ સ્થળ પર ૧ લાખ ૨૯ હજાર ભરી દીધા છે. 
કમિશ્નર તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નર(પી)ની સુચના અનુસાર હાઉસ ટેકસ વિભાગ દ્વારા  એમ.જી. રોડ તથા છાયા વિસ્તારની અલગ-અલગ કુલ ૨૪ બિન રહેણાંક મિલ્કતોમાં વસુલાત ઝુંબેશની કામગીરી કરવામાં આવતા  ૧૯ આસામીઓ દ્વારા ‚ા. ૧,૨૯,૦૨૭ સ્થળ ઉપર ભરપાઇ કરી આપેલ અને તે પૈકીની બાકી રહેતી પાંચ મિલ્કતોના ‚ા.૨,૪૬,૯૨૧ ભરવામાં નહી આવતા તે મિલ્કત સીલ કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application