બાલાગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્યએ આપી હાજરી

  • May 23, 2025 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેશોદ તાલુકાના બાલાગામ ખાતે જુનાગઢ જિલ્લા વહિવટી તંત્ર આયોજીત સેવાસેતુ કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ હાજરી આપી હતી સરકારની વિવિધ સેવાઓ લોકો સુધી સરળતાથી પહોંચી શકે અને લોકો પોતાની વાત સરકાર સુધી પહોંચાડી શકે તે હેતુથી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન લોકતંત્રનું ઉત્તમ ઉદાહરણ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application