પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત સરકાર કોઈ મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. સતત બેઠકો અને ભારતના કડક વલણને કારણે પાકિસ્તાન ગભરાયેલું છે. સીસીએસની બેઠકમાં, ભારતે પહેલાથી જ અટારી ચેક પોસ્ટ બંધ કરવા અને પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા માટે કહ્યું છે.
હવે હતાશામાં, પાકિસ્તાને ભારતીય એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર પણ બંધ કરી દીધું છે. આનો અર્થ એ થયો કે હવે કોઈપણ ભારતીય એરલાઇન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરી શકશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech