ભાજપમાં હાલ નારાજગી અને વિરોધનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પણ પોસ્ટ લખી આડકતરી રીતે દુ:ખ વ્યકત કયુ છે. અમરેલી બેઠકથી નારણ કાછડીયાની ટિકિટ કપાઇ ગઇ છે. ત્યારે નારણ કાછડિયાએ ફેસબુકમાં ૨ પોસ્ટ મુકી જે ચર્ચાનો વિષય બની છે. કાછડિયાએ પોસ્ટમાં ગીતામાં લખેલી વાતનો સંદર્ભનો ઉલ્લેખ કર્યેા છે.
તેમણે પોસ્ટમાં લખ્યું કે, ગીતામાં લખ્યું છે કે, યારે સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલું ઉભું હશે અને અસત્યની ફોજ લાંબી હશે કારણ કે અસત્ય પાછળ મુર્ખાનું ટોળું હશે, પરંતુ વિજય સત્યનો જ થશે. નારણ કાછડીયાની પોસ્ટ બાદ પ્રદેશમાં ચર્ચા શ થઇ છે. જો કે કાછડિયાને આ અંગે પૂછવામાં આવતાં તેમણે નારાજ ન હોવાનો દાવો કર્યેા છે. નારણ કાછડીયાએ બીજી પોસ્ટમાં કથાકાર મોરારી બાપુનો એક વીડિયો શેર કર્યેા છે, જેના ટાઈટલમાં લખેલું છે કે, જો તમારી સાથે કોઈ કપટ કરે તો પણ હસતા રહેજો. જો કે, આ બંન્ને પોસ્ટથી અમરેલીનું રાજકારણ ભારે ગરમાયું છે. આ પોસ્ટથી અનેક તર્ક વિતર્ક પણ શ થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા રૂપેણ બંદરમાં પીજીવીસીએલ અને પોલીસની સંયુક્ત કામગીરી
May 30, 2025 11:43 AMસિદ્ધાર્થ મલ્હોત્રા જાહ્નવી કપૂર સાથે પ્રણય ફાગ ખેલશે
May 30, 2025 11:43 AMદીપિકાને અજય-કાજોલે ટેકો કર્યો , નામ લીધા વિના ડિરેક્ટર વાંગા પર નિશાન સાધ્યું
May 30, 2025 11:42 AMઅલ્લુ અર્જુનનું 'પુષ્પા 2' માટે ગદર એવોર્ડથી સન્માન થશે
May 30, 2025 11:40 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech