દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના સાંસદ ડૉ.મનમોહન સિંહ હવે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં જોવા નહીં મળે. કારણ કે તેઓ 33 વર્ષ બાદ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. તેમની લાંબી અને શાનદાર સંસદીય ઇનિંગ્સ બુધવારે (3 એપ્રિલ, 2024) સમાપ્ત થશે. આર્થિક સુધારાના શિલ્પકાર ગણાતા 91 વર્ષીય મનમોહન સિંહ ઓક્ટોબર 1991માં પહેલીવાર રાજ્યસભાના સભ્ય બન્યા હતા. તેઓ 1991 થી 1996 સુધી નરસિમ્હા રાવ સરકારમાં નાણા મંત્રી અને 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા.
ખાસ વાત એ છે કે કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી પહેલીવાર રાજ્યસભામાં પહોંચી રહ્યા છે ત્યારે તેમની ઇનિંગ્સનો અંત આવી રહ્યો છે. સોનિયા ગાંધી રાજસ્થાનમાંથી પ્રથમ વખત ઉપલા ગૃહમાં પ્રવેશ કરશે, જ્યારે મનમોહન સિંહ સહિત રાજ્યસભાના ઓછામાં ઓછા 54 સભ્યોનો કાર્યકાળ મંગળવાર અને બુધવારે સમાપ્ત થઈ રહ્યો છે અને તેમાંથી કેટલાક ઉપલા ગૃહમાં પાછા ફરશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech