જેતપુર પ્રાંત અધિકારી પટોળીયા અને જેતપુર ડાંઈગ પ્રિન્ટીંગ એસો.દ્રારા જેતપુર ખાતે ગીરગંગાપરિવાર ટ્રસ્ટદ્રારા જળ એજ જીવનનુ સૂત્ર સાર્થક થાઈ તેના માટે વધુમાં વધુ કારખાનામાં બોર રીચાર્જ થાય અને જમીનના જળક્રાવ ઐંચા આવે એ બાબતે તમામને માહિતગાર કર્યાને જિલ્લ ાકક્ષાએથી આપવામાં આવેલ લયાંક અનુસાર આયોજન કરવામાં આવ્યું હતું.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયાએ મામલદાર પટોળીયા દ્રારા જે મિટિંગનું આયોજન થયેલું તેમાં દરેક કારખાને દાર પોતાના કારખાનામાં વરસાદી પાણી બચે તેના માટે પાણીનો ટાંકો અને રીચાર્જ બોર કરે તો તેના ફાયદા માટે ખુબ માહિતી આપી.
જેતપુર ડાંઈગ પ્રિન્ટીંગ એસો. ના પ્રમુખ જેન્તીભાઈ રામોલીયા દ્રારા દરેક કારખાનાના માલિકોને વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા કારખાના ફ ઉપરનું પાણી વધુમાં વધુ વિશાળ પાણીના ટાંકા બનાવી અને સ્ટોરેજ કરીએ તેનું ઓવરફલોનું પાણી રીચાર્જ માટે બોર કરી જમીનના તળમાં પાણીના લેવલ ઐંચા આવે તો જેતપુર વિસ્તારમાં કેમિકલ વાળા પાણીથી છુટકારો મળે તો આરોગયમાં ખુબ મોટો ફાયદો થાશે. જેતપુર એસો.ના પ્રમુખએ પણ એસો. દ્રારા એક વિશાળ સરોવર બનાવવાની જાહેરાત કરી હતી.
આ કાર્યમાં વધુ વેગ મળે તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, વિરાભાઈ હત્પંબલ, જમનભાઈ પટેલ, પટોળીયા, સંજયભાઈ વેકરીયા, દીપુભાઈ જોગી, જીતેન્દ્રભાઈ હીરપરા, મનસુખભાઈ વાંધાણી, ભરતભાઈ વેકરીયા, જતીનભાઈ વડાલિયા, સુરેશભાઈ સખરેલીયા જહેમત ઉઠાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ એસટીમાં ૨૧ દિવસમાં ૩૬૨૬૦ ટિકિટ ઓનલાઇન બુક
May 22, 2025 10:11 AMફાસ્ટ કેબ જોઈએ છે તો પહેલા ટીપ આપો: કેન્દ્ર દ્વારા ઉબેરને નોટિસ
May 22, 2025 10:10 AMજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટર , સુરક્ષા દળોએ 3 આતંકીને ઘેર્યા
May 22, 2025 10:07 AMપતિ સામે પત્ની દુષ્કર્મનો કેસ ચલાવી શકે તેવી કોઈ જોગવાઈ નથી : દિલ્હી હાઈકોર્ટ
May 22, 2025 10:05 AMચાર મહિના પછી બિટકોઈને બનાવ્યો રેકોર્ડ, હવે આટલી થઈ ગઈ છે કિંમત
May 21, 2025 10:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech