જવાહર નવોદય વિદ્યાલયની ધો.૯ અને ધો.૧૧ની પરીક્ષા આગામી તા.૮ ફેબ્રુઆરીના રોજ યોજાશે
જામનગર તા.૨૮ જાન્યુઆરી, જવાહર નવોદય વિદ્યાલય જામનગરમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧માં વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખાલી પડેલ જગ્યા માટે ઓનલાઈન એડમીટકાર્ડ ડાઉનલોડ કરવાની શરૂઆત થઇ ગઈ છે. ધો.૯ માટે https://cbseitms.nic.in/2024/nvsix તથા ધો.૧૧ માટે https://cbseitms.nic.in/2024/nvsxi_11 વેબસાઈટ પરથી એડમીટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. આગામી તા.૮ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ પરીક્ષા યોજવામાં આવશે. ધો.૯ માટે પરીક્ષાનો સમય સવારે ૧૧:૧૫ થી બપોરે ૧:૪૫ અને ધો.૧૧ માટે સવારે ૧૧:૦૦થી બપોરે ૧:૩૦ સુધી પરીક્ષા યોજવામાં આવશે. તેમ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech