પોરબંદરના માર્કેટિંગ યાર્ડથી કડિયા પ્લોટ તરફ જતા રસ્તે કર્લી જળાશયના પાણી ફરી વળતા હોવાથી ફરીથી આ રસ્તો બિસ્માર બની રહ્યો છે. ગત વર્ષે જ તેનું સમારકામ કરાવવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ તાજેતરમાં વરસાદના પાણી અને ઉપરવાસના છોડવામાં આવેલા પાણીને કારણે આ રસ્તાને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે રોડ ઉપર લોખંડના સળિયા બહાર ડોકાઈ રહ્યા છે અને રસ્તા ઉપર પણ ત્યાં ગાબડા પડી ગયા છે.રાત્રિના સમયે અંધારામાં અકસ્માતની શક્યતા જણાઈ રહી છે,માટે આ રસ્તાને વધુ નુકસાન થાય તે પહેલા તંત્રએ તેનું વ્યવસ્થિત રીતે સમારકામ કરાવવું જરી બન્યું છે.(તસ્વીર:જીજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથમાં બિરાજમાન છે શયન મુદ્રામાં મકરધ્વજ હનુમાનજી
April 11, 2025 12:56 PMજામનગર ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ
April 11, 2025 12:49 PMઅસહ્ય ગરમીમાં મુસાફરોને રાહતઃ રાજકોટની તમામ સિટી બસમાં પાણીના જગ અને ORSની સુવિધા
April 11, 2025 12:44 PMજામનગર: ધ્રોલ ગ્રામ્ય PGVCL ના ધાંધિયા સામે આવ્યા
April 11, 2025 12:41 PMજુનાગઢ : ચાંદીની પાલખીમાં નગરચર્યાએ હાટકેશ્વર મહાદેવ
April 11, 2025 12:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech