જો જો ફલાય ઓવરની નીચે આ બધા કામ ચલાઉ દબાણ કયાંક કાયમી ન બની જાય

  • June 10, 2025 12:38 PM 

જામનગરમાં સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રીજ સુધી ફલાય ઓવર બ્રીજની કામગીરી ચાલી રહી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા આ પુલની કામગીરી મહદ્દ અંશે પૂર્ણ થઇ છે. ત્યારે આ ફલાય ઓવર બ્રીજ હજુ ખુલ્લો મુકાયો નથી ત્યાં પુલની નીચે દબાણોનો રાફડો ફાટ્યો છે. ત્યારે શહેરમાં જુદા જુદા સ્થળે ખડકાયેલા દબાણો કે જે કાયમી થઇ ગયા છે.

​​​​​​​આ દબાણોની ફલાય ઓવરની નીચે થયેલા દબાણો પણ કાયમી થશે કે પછી મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ પગલા લેશે કે આંખ આડા કાન કરશે તે જોવાનું રહ્યું...?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application