વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ વિરુદ્ધ ભારતના મજબૂત વલણથી વિશ્વની રાજધાનીઓને અવગત કરાવવા માટે ગયેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્યો સાથે મંગળવારે સાંજે મુલાકાત કરી. તમામ સભ્યોએ વડાપ્રધાન સાથે પોતાના અનુભવો શેર કર્યા. પ્રતિનિધિમંડળના સભ્યો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડિનર કાર્યક્રમ પણ છે. અહીં ચાલી રહેલી બેઠકમાં અસદુદ્દીન ઓવૈસી હાજર નથી.
કેન્દ્ર સરકારે પહેલાથી જ ૫૦ થી વધુ વ્યક્તિઓવાળા સાત પ્રતિનિધિમંડળોના કામની પ્રશંસા કરી છે, જેમાં મોટાભાગના વર્તમાન સાંસદો છે. પૂર્વ સાંસદો અને પૂર્વ રાજદ્વારીઓ પણ આ પ્રતિનિધિમંડળોનો ભાગ હતા, જેમણે ૩૩ વિદેશી રાજધાનીઓ અને યુરોપિયન યુનિયનની મુલાકાત લીધી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિમાન ક્રેશ થતાં જ શેરબજારમાં કોહરામ ટાટા ગ્રુપના તમામ શેર તૂટ્યા
June 12, 2025 05:02 PMવિમાન ક્રેશ થતાં જ શેરબજારમાં કોહરામ ટાટા ગ્રુપના તમામ શેર તૂટ્યા,
June 12, 2025 04:42 PMવિમાન ક્રેશ થતાં જ શેરબજારમાં કોહરામ ટાટા ગ્રુપના તમામ શેર તૂટ્યા,
June 12, 2025 04:41 PMઅમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ: 100 લોકોના મોતની આશંકા
June 12, 2025 04:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech