લાયન્સ ક્લબ ઓફ ભારત-વાયબ્રન્ટ રાજકોટ દ્વારા આગામી તા.14-2ને બુધવારના દિવસે આઈ લવ ભારતમાતા કાર્યક્રમ કિસાનપરા ચોકમાં સાયકલ સ્ટેન્ડ પાસે રાખેલ છે. આ કાર્યક્રમમાં ભારતમાતાની મૂર્તિ અને ભારતમાતાનું કટઆઉટ મૂકવામાં આવશે તે દિવસે લોકો સ્ટેજ પાસે આવી ભારતમાતાનું પૂજન કરી ભારતમાતા પ્રત્યે પોતાનો પ્રેમ રજૂ કરશે. આ કાર્યક્રમ બપોરે 5થી શ થઈને રાત્રીના 8 કલાક સુધી રહેશે. સાંજે 7-15 કલાકે ભારતમાતાની મહાઆરતી કરવામાં આવશે. આ કાર્યક્રમ દેશ પ્રત્યે એક લાગણી પ્રગટે અને નેશન ફર્સ્ટ (રાષ્ટ્રપ્રેમ પ્રથમ)ની લાગણી આજના યુવાધનમાં પ્રેરાય તેવા આશયથી યોજવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech