સુરત-ભાણવડ ટમાં એક પર્સ મળી આવ્યું તપાસ કરતા રાજકોટ બસ સ્ટેશનમાં ઉતરેલ ૧૫ મુસાફર એમાંનો એકનુ માલુમ પડ્યુ હતુ. પર્સમાં સોનાનો ચેઇન, બુટી અને રોકડા પાંચ હજાર જેવા રૂપિયા હતા.અંદાજીત કુલ ચાર લાખનો મુદામાલ હતો.તે ઇમાનદારીપુર્વક ડ્રાઈવર સુભાષભાઈ અને કંડકટર કાનાભાઈ મોરી જે માણસના હતા તેનો સંપર્ક સાધી દાગીના અને રૂપિયા તેના હાથમાં જામજોધપુર ડેપો ખાતે આપી પોતાની ઇમાનદારી બતાવીને ખરેખર જી.એસ.આર.ટી.સી. નું સુત્ર સલામત સવારી એસ.ટી હમારી સાબિત કર્યું અને નિગમનું નામ રોશન કરતા બન્ને ભાઈઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુએઈના રાષ્ટ્રપતિએ આપી ઈદની ભેટ: 500 ભારતીયો સહિત 1500 કેદીઓને માફી આપી
March 28, 2025 11:24 AMદ્વારકાધીશ પર વિવાદિત ટિપ્પણી જામનગર જિલ્લા આહિર સેના પ્રમુખનો આક્રોશ
March 28, 2025 11:21 AMમોટા વાગુદડ ગામે તળાવો ઉંડા ઉતારવા-ચેકડેમ બનાવવાના કામોનું ખાતમુહૂર્ત
March 28, 2025 11:17 AMભાણવડમાં ડ્રોન સર્વેલન્સથી ગાંજાનું વાવેતર પકડાયું
March 28, 2025 11:15 AMરોકેટ ગતિએ આવતી XUV કાર સિટી બસની પાછળ એવી ઘૂસી કે પડીકું વળી ગઈ, એકનું મોત
March 28, 2025 11:11 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech