એસ.ટી.ના ઇમાનદાર કર્મચારીએ પરત આપ્યા ‚પિયા ચાર લાખના દાગીના

  • March 25, 2025 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત-ભાણવડ ‚ટમાં એક પર્સ મળી આવ્યું તપાસ કરતા રાજકોટ બસ સ્ટેશનમાં ઉતરેલ ૧૫ મુસાફર એમાંનો એકનુ માલુમ પડ્યુ હતુ. પર્સમાં સોનાનો ચેઇન, બુટી અને રોકડા પાંચ હજાર જેવા રૂપિયા હતા.અંદાજીત કુલ ચાર લાખનો મુદામાલ હતો.તે ઇમાનદારીપુર્વક ડ્રાઈવર સુભાષભાઈ અને કંડકટર કાનાભાઈ મોરી જે માણસના હતા તેનો સંપર્ક સાધી દાગીના અને રૂપિયા તેના હાથમાં જામજોધપુર ડેપો ખાતે આપી પોતાની ઇમાનદારી બતાવીને ખરેખર જી.એસ.આર.ટી.સી. નું સુત્ર સલામત સવારી એસ.ટી હમારી સાબિત કર્યું અને નિગમનું નામ રોશન કરતા બન્ને ભાઈઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application