નવીખડપીઠ પાસે ઝુંડાળા વિસ્તારમાં કચરાપેટી ઉઠાવી લેવાતા ફેલાઇ ગંદકી

  • June 09, 2025 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં બર્ડાઇ બ્રાહ્મણ બોર્ડીંગ સામેના ચોકમાં નવીખડપીઠ નજીક વર્ષોથી કચરાપેટી રાખવામાં આવેલી હતી અને લોકો તેમાં કચરો ફેંકતા હતા પરંતુ પાંચેક દિવસ પહેલા અહીંયાથી કચરાપેટી ઉઠાવી લેવામાં આવ્યા બાદ તેનું પુન: સ્થાપન કરવામાં આવ્યુ નથી તેથી અહીંયા ગંદકી અસહ્ય રીતે ફેલાય છે અને આજુબાજુના રહેવાસીઓએ મહાનગરપાલિકાના તંત્રને એવી માંગ કરી છે કે શહેરની સ્વચ્છતા જાળવતુ તંત્ર તેમના વિસ્તારમાં પુન: કચરાપેટી મુકાવે તે જ‚રી બન્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application