પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના પાલનપુર સ્ટેશન પર જૂના ફૂટ ઓવર બ્રિજને તોડવાના કામને કારણે 4 એપ્રિલ 2025ની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ 4 એપ્રિલ 2025ના રોજ ભીલડી અને પાલનપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. એટલે કે, આ ટ્રેન ગાંધીધામથી ભીલડી સુધી જ દોડશે અને ભીલડીથી જ પરત ગાંધીધામ જશે. પાલનપુર સ્ટેશન પર આ ટ્રેન નહીં જાય.
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને સમયપત્રક વિશે વધુ માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech