પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં વર્ષોથી સરકારી દવાખાનું કાર્યરત હતું જેનો મોટી સંખ્યામાં આ વિસ્તારના દર્દીઓ લાભ લેતા હતા. પરંતુ છ મહિના પહેલા આ ઈમારત છે તેમ જણાવીને તેને તાળા મારી દેવામાં આવ્યા છે. સુધરાઈ સભ્ય અને અગ્રણી જીવનભાઈ જૂંગીએ પણ રાજ્ય સરકારને આ અંગે રજૂઆત કરીને માંગ કરી હતી કે વહેલી તકે દવાખાનું શ કરવું જોઈએ પરંતુ હજુ સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી અને તાળા મારી દેવાને કારણે સમગ્ર કમ્પાઉન્ડ ઉકરડામાં ફેરવાઈ ગયું છે. માટે તંત્ર એ અહીંયા વહેલી તકે દવાખાનું શ કરવું જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech