નંદાણા પાસે મોગલ માતાજીના મંદીરની બાજુમાં ફોર વીલ પલટી મારી ગઈ હતી જેથી 3 થી 4 વ્યકિતને નાની મોટી ઇજા પહોંચી હતી, આ બનાવની વિગત મુજબ નંદાણા નજીકના રોડ પર ફોર વીલ ગાડી માં ચાર વ્યક્તિ હતા, તેમાં થી બે વ્યક્તિ ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે બીજી બાજુ ઇજાગ્રસ્તોને જરૂરી સારવાર એમ્બ્યુલન્સમાં આપી અને સીવીલ હોસ્પિટલ ખંભાળિયા શિફ્ટ કરવામાં આવ્યા છે જયાં ફરીયાદ માટેની તજવીજ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછેલ્લી ત્રણ વાયબ્રન્ટ સમિટમાં થયેલા એમઓયુ પૈકી ૧૪૬૩૪ પડતા મુકાયા
April 19, 2025 11:25 AMભારતીય સેનામાં હેલિકોપ્ટરની ભારે અછત, લશ્કરી કામગીરી પ્રભાવિત
April 19, 2025 10:54 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech