ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગરના કાર્યાલય ખાતે રાષ્ટ્રના પનોતા પુત્ર ભારતરત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રધ્યેય અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે શહેર અધ્યક્ષ અભય ચૌહાણની અધ્યક્ષતામાં "પુષ્પાંજલિ" નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેયર ભરત બારડ, શહેર મહામંત્રી અલ્પેશ પટેલ, નરેશ મકવાણા, પાર્થ ગોંડલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતા, ડે. મેયર મોનાબેન પારેખ, શહેર સંગઠનના હોદ્દેદારો, મહાનગરપાલિકાના હોદ્દેદરો, શિક્ષણ સમિતિના સદસ્યો, ચૂંટાયેલા જન પ્રતિનિધિ ઓ, મોર્ચા - સેલના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા ઓએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech