જામનગર હવાઈચોક પાસે આવેલ શ્રી હજારેશ્ર્વર મહાદેવમાં બીરાજતા શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરે તા.7-12-2024થી તા.27-12-2024 સુધી વ્રત ઉત્સવ ઉજવાશે. ભાવિક ભકતોએ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. વ્રતધારી બહેનોને દોરા આપવામાં આવશે.
ઉત્સવ દરમ્યાન જે ભાવિક ભકતોએ ભેટ/પ્રસાદ કંઈપણ આપવાની ઈચ્છા હોય તો મંદિરે સંપર્ક કરવા જણાવાયું છે. તા.27-12-2024ના રોજ વ્રત પૂર્ણાહુતિ પ્રસંગે અન્નકોટના દર્શન રાખેલ છે. સમય સવારે 10 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી રાખેલ છે. તો દર્શનનો લાભ લેવા શ્રી હજારેશ્ર્વર મહાદેવ મંદિર, હવાઈ ચોક જામનગરની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMપાકિસ્તાનના આર્મી ચીફના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું?
April 17, 2025 06:09 PMઆ સરળ રીતથી જાણો કેરી કુદરતી રીતે પાકેલ છે કે કેમિકલથી પકવેલ છે
April 17, 2025 04:58 PMગરમીથી બચાવીને શરીરને ઠંડુ અને તાજું રાખશે ‘લેમન આઈસ્ડ ટી’, આ રેસીપીથી તરત જ કરો તૈયાર
April 17, 2025 04:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech