જામનગર હવાઈચોક પાસે આવેલ શ્રી હજારેશ્ર્વર મહાદેવમાં બીરાજતા શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરે તા.7-12-2024થી તા.27-12-2024 સુધી વ્રત ઉત્સવ ઉજવાશે. ભાવિક ભકતોએ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. વ્રતધારી બહેનોને દોરા આપવામાં આવશે.
ઉત્સવ દરમ્યાન જે ભાવિક ભકતોએ ભેટ/પ્રસાદ કંઈપણ આપવાની ઈચ્છા હોય તો મંદિરે સંપર્ક કરવા જણાવાયું છે. તા.27-12-2024ના રોજ વ્રત પૂર્ણાહુતિ પ્રસંગે અન્નકોટના દર્શન રાખેલ છે. સમય સવારે 10 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી રાખેલ છે. તો દર્શનનો લાભ લેવા શ્રી હજારેશ્ર્વર મહાદેવ મંદિર, હવાઈ ચોક જામનગરની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech